Krushi Vigyan કૃષિ વિજ્ઞાન


Гео и язык канала: Индия, Гуджарати
Категория: Природа


કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Гуджарати
Категория
Природа
Статистика
Фильтр публикаций


-----------------------
નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……
-----------------------
કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી જાય તો તેની માઠી અસર જેતે પાક તથા ત્યાર પછીના પાકના વિકાસ અને વૃદ્ધિ પર થાય છે તેમજ નીંદણ નિયંત્રણ અસરકારક રીતે થતુ…

https://krushivigyan.com/2023/11/11/pesticide-1/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……
-----------------------
* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે.

* પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

* જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા વધુ લાંબા સમય સુધી રહે છે પરિણામે ત્યાર પછીના પાકને આ અવશેષોની વિપરીત અસર ઉગાવા ઉપર તથા પાકના વૃદ્ધિ વિકાસ પર માઠી અસર…

https://krushivigyan.com/2023/11/10/weedicide/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?
-----------------------
જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે. જે પુરતા અને સમતોલ પ્રમાણમાં પાકને મળવા અત્યંત જરૂરી છે. તેની જરૂરીયાતની માત્રા અલગ અલગ હોય છે. જરૂરીયાતના જથ્થાના આધારે પોષક તત્વોનાં ત્રણ વિભાગ પાડવામાં આવે…

https://krushivigyan.com/2023/11/10/છોડને-ક્યા-ક્યા-પોષક-તત્વ/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો…..
-----------------------
* નીંદણનું અસરકારક નિયંત્રણ થતું નથી.

* દવા પાછળ ખર્ચેલ નાણાં વ્યર્થ જાય છે.

* અન્ય પદ્ધતિથી ઊભા પાકમાં નીંદણકાર્ય હાથ ધરવાની ફરજ પડે છે.

* પાક ઉત્પાદનખર્ચ વધી જાય છે.

કેટલાક નીંદણોમાં નીંદણનાશક દવાના ઓછા પ્રમાણથી પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જેથી તેના નિયંત્રણ માટે ભવિષ્યમાં ભલામણ કરતાં વધુ પ્રમાણની જરૂર જે તે પાકમાં…

https://krushivigyan.com/2023/11/09/sugested-weedicide/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
લીલો પડવાશ
-----------------------
લીલો પડવાશ સેન્દ્રિય ખેતીનું અગત્યનું અંગ છે. જે જમીનની ફળટ્ઠુપતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. લીલા પડવાશમાં પાક દોઢથી બે મહિનાનો થાય એટલે કે ફૂલ આવે ત્યારે જમીનમાં દાટી દેવામાં આવે છે. આમાં કઠોળ વગના પાકો જેવા કે શણ, ઈક્કડ, ગુવાર, ચોળા વગેરેનો સમાવેશ થાય છે. આ પાકો ૨૫ થી ૩૫ હજાર કિ.ગ્રા. લીલો સેન્દ્રિય…

https://krushivigyan.com/2023/11/09/greenmanur/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
નાળીયેરીની સફેદ માખીનું નિયંત્રણ કેમ કરવું ?
-----------------------
એસીટામીપ્રીડ ર૦ એસપી 10 ગ્રામ અથવા ડાયફેન્થીયુરોન ૫૦ ડબ્લ્યુ.પી. (15 ગ્રામ/15 લિટર) અથવા સ્પાયરોમેસીફ્ન રર.૯ એસસી (15 મિ.લિ./15 લિટર) અથવા પાયરીપ્રોક્ષીફ્ન 10 અથવા : બાયફેન્થ્રીન (૨૦% ) 25 મિ.લિ. પ્રતિ પંપમાંથી કોઈ પણ એક રાસાયણિક દવા ૧૫ લિટર પાણીમાં ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરી શકાય.

https://krushivigyan.com/2023/11/08/whitefly-in-coconut/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
રોગ : મરચી અને ટામેટીનો કોકડવા
-----------------------
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 7 મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મિ.લી. પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 25 મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 8 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ…

https://krushivigyan.com/2023/11/07/tomato-chili-kokadva/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
જીવાત : વેલાવાળા શાકભાજીમાં કથીરી
-----------------------
ઉપદ્રવ જણાય તો વેટેબલ સલ્ફર પ૦ ટકા 40 ગ્રામ અથવા પ્રોપરગાઈટ પ૭ ઈસી 30 મિ.લી. 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

https://krushivigyan.com/2023/11/04/જીવાત-વેલાવાળા-શાકભાજીમ/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
રોગ : શેરડીનો રાતડો
-----------------------
ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

https://krushivigyan.com/2023/11/04/રોગ-શેરડીનો-રાતડો/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi




Репост из: ખેતર ની વાત Khetar ni vat
ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ? મને ખબર છે તમારો જવાબ ના છે તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો

https://aajnikheti.blogspot.com/2020/10/5.html


Репост из: ખેતર ની વાત Khetar ni vat
મરચીનો છોડ ભૂખરો થવાનું શું કારણ ?

મરચીનો છોડ ભૂખરો થવાનું મોટું મોટું કારણ : બેકટેરીયલ લીફ સ્પોટ - પાનના ટપકા ના રોગ ની અસર ફાયટોપ્થોરા બ્લાઈટ - સુકારો, વધુ પડતો નાઈટ્રોજન ખાતર. વધુ માહિતી માટે રોજ ટેલીગ્રામ ચેનલ ખેતરની વાત વાંચતારહો

https://aajnikheti.blogspot.com/2022/09/blog-post_05.html




Репост из: ખેતર ની વાત Khetar ni vat
પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારા રોગ ને લીધે પાંદડા ખરે ? 3

ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે. રોગ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે. આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય. ઉગમણા-આથમણા વાવેતરમાં ભૂકીછારો ઓછો આવે છે કારણ કે હવા ઉજાસ રહે છે.ભૂકીછારા થી પાન ખરે તે ખેડૂતની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે આપણા ગ્રુપને ખબર છે

https://aajnikheti.blogspot.com/2020/05/blog-post_68.html


-----------------------
ટીનના ડબ્બાથી અવાજ કરવાથી જંગલી પશુ દુર રહે છે.
-----------------------
ખાલી ટીન બોક્સ પર જાડા લોખંડનો નટ-બોલ બાંધવામાં આવે છે અને તેને વાંસની લાંબી લાકડી વડે ઉપરના છેડે બાંધવામાં આવે છે. પવનને કારણે, નટ-બોલ ટીન બોક્સને ફ્ટકારે છે, જે અવાજ કરે છે અને પ્રાણીઓ ડરના કારણે ખેતરથી દૂર રહે છે

https://krushivigyan.com/2023/11/01/ટીનના-ડબ્બાથી-અવાજ-કરવાથ/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


Репост из: ખેતર ની વાત Khetar ni vat
મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? 2

મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? તમેજ કહો આવું વાતાવરણ આવે એટલે મેઘરવો આવે , ઝાકળ આવે , મરચીના પાન 🌿 ભીના રહે , ફૂગ લાગવાના ચાન્સ વધે ...તમારી વાડી એ થર્મોમીટર છે ? અથવા તમે રોજે રોજ ના તાપમાન ના આંકડા ગુગલ, અશોક પટેલ ની વેબસાઈટ કે મેઘદૂત એપ્પ માંથી નોંધો છો ? જો હા તો તમારી મરચી સારી રહેશે કારણ કે હવામાન અનુસાર તમારે મરચી ની માવજત કરવાની છે નહિ કે

https://aajnikheti.blogspot.com/2020/10/7.html


Репост из: ખેતર ની વાત Khetar ni vat
ભુકીછારો કેવા વાતાવરણ માં આવે ? 1

ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ? ભૂકીછારો ક્યારે આવે ?નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો અથવા મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી ફાટે ત્યારે

https://aajnikheti.blogspot.com/2020/07/blog-post_17.html


-----------------------
સુર્યમુખી પાકના ફાયદા : 3
-----------------------
સૂર્યમુખીનો પાક લીલા ઘાસચારા તરીકે લઈ શકાય છે.

સૂર્યમુખીનો પાક ૮૦ થી ૯૦ દિવસમાં પાકી જાય છે.

સૂર્યમુખીનું તેલ ખાધ તેલ તરીકે, વેજીટેબલ ઘી, સાબુ અને વાર્નિસની બનાવટમાં પણ વપરાય છે.

સૂકીખેતી વિસ્તારમાં ખેડૂતોની આવક વધારવા તેમજ ખાધ તેલની માંગ પૂરી પાડવામાં સૂર્યમુખીનો પાક મહત્ત્વનો છે.

https://krushivigyan.com/2023/10/29/sunlower_/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૪
-----------------------
● લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે ગામમાં જ વેચાણ વ્યવસ્થા ગોઠવવા કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે.

● બની શકે તો ફ્ક્ત પાક આધારિત ખેત વ્યવસ્થાની જગ્યાએ સંકલિત ખેત વ્યવસ્થાપન ગોઠવવું.

https://krushivigyan.com/2023/10/29/પ્રાકૃતિક-ખેતી-એટલે-શું-ભ-2/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi


-----------------------
લશ્કરી ઇયળ
-----------------------
હેક્ટર દીઠ એક પ્રકાશપિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો ખેતરની ફરતે થોડા થોડા અંતરે ટ્રેપ ક્રોપ તરીકે વાવેલા દિવેલાના છોડ ઉપર માદા ફૂદી ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ કરવો. ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૮ થી ૧૦ ની સંખ્યામાં ગોઠવવા અને તેમાં પકડાયેલા નર ફૂદાનો નાશ કરવો. બેસીલસ થુરીન્જીન્સીસ…

https://krushivigyan.com/2023/10/28/armyworm-2/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

Показано 20 последних публикаций.

4 444

подписчиков
Статистика канала