-----------------------
ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો…..
-----------------------
* નીંદણનું અસરકારક નિયંત્રણ થતું નથી.
* દવા પાછળ ખર્ચેલ નાણાં વ્યર્થ જાય છે.
* અન્ય પદ્ધતિથી ઊભા પાકમાં નીંદણકાર્ય હાથ ધરવાની ફરજ પડે છે.
* પાક ઉત્પાદનખર્ચ વધી જાય છે.
કેટલાક નીંદણોમાં નીંદણનાશક દવાના ઓછા પ્રમાણથી પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જેથી તેના નિયંત્રણ માટે ભવિષ્યમાં ભલામણ કરતાં વધુ પ્રમાણની જરૂર જે તે પાકમાં…
https://krushivigyan.com/2023/11/09/sugested-weedicide/દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ :
https://www.facebook.com/krushi.vigyan📙 - ટેલીગ્રામ ચેનલ :
https://t.me/krushivigyan✳️ - વોટ્સઅપ ગ્રુપ :
http://wa.me/919825229966?text=krushi