એક કદમ: સ્વદેશ થી વિદેશ | શ્રી પરેશભાઈ મહેતા | ચેરમેનશ્રી, સનાતન ધર્મ મંડળ ભારતીય લીડર | યુગાન્ડા
જય રાજેશ્વર સહ સર્વે જ્ઞાતિજનોને જણાવવાનું કે #team_RBVS દ્વારા વેબીનાર નું આયોજન કરવામાં આવે છે.
જે ડિજિટલ વેબીનાર માં યુટ્યુબના માધ્યમથી જ્ઞાતિ રત્નો ના વિચારોને સર્વે રાજગોર સમાજ સુધી પહોંચાડવામાં આવે છે.
#Team_RBVS દ્વારા આપણા સમાજ ને વિવિધ વિષયો પર જાગૃતતા નાં લાવવા આપણા જ્ઞાતિ રત્નો અને પ્...