ભાજપીઓ એટલા બેશરમ છે કે મતદાન પરચી આપવાના બહાને, સદસ્યતા અભિયાનને બહાને, કોઈ પણ બહાને તમારે આંગણે આવશે અને તેમની અસલિયત દેખાડી જશે.
એટલે ગુજરાતની બહેન દીકરીઓની સલામતી માટે ભાજપના નેતાઓથી સામાજિક અંતર જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.
એટલે ગુજરાતની બહેન દીકરીઓની સલામતી માટે ભાજપના નેતાઓથી સામાજિક અંતર જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.