Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ઈકોઝોન નાબૂદ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ખેડૂતોને ભયંકર અન્યાય થવાનો છે અને ખેડુતો જંગલ ખાતા સહિતના સરકારી તંત્રના ગુલામ થઈ જાય એવો આ કાળો કાયદો છે.